Back to Top
  • Expert SEO Services for Winning Inetrnet Marketing Campaign

    Nullam dignissim convallis est.Quisque aliquam. Donec faucibus. Nunc iaculis suscipit dui.Nam sit amet sem. Aliquam libero nisi, imperdiet at, tincidunt nec, gravida vehicula, nisl.

    LEARN MORE

  • We Exceed Your Expectation to Improve Rank and Traffic of Your Business

    Nullam dignissim convallis est.Quisque aliquam. Donec faucibus. Nunc iaculis suscipit dui.Nam sit amet sem. Aliquam libero nisi, imperdiet at, tincidunt nec, gravida vehicula, nisl.

    LEARN MORE

7,8 Baki nu


લક્ષ્મણદાસજી મહારાજ અત્યંત કુશાગ્ર બુદ્ધિના હતા. પોતાના ગુરુજી પાસેથી જે સાધુશાહી કર્મકાંડ ભણ્યા હતા તે પ્રેમથી અને ઉત્સાહથી આત્મસાદ કરી લેતા. આચરણ અને શિષ્ટાચાર થી  તોરીના ભક્તજનો ખૂબ જ સંતુષ્ટ હતા. આવી જ રીતે થોડા દિવસો પસાર થયા. રઘુનંદનદાસજીએ લક્ષ્મણદાસજીને ઉપદેશ આપ્યો હતો, જે કાંઇ આ ધનસંપત્તિ છે તે ભગવાન શ્રી લાલલજીની છે. ગામના માણસો છે તે બધા ભગવાને લાલજીના સેવકોની છે. માટે તેમની સાથે ક્યારેય દ્રોહ કરશો નહિ. ઇર્ષા, દ્વેષ  રાખશો નહીં. કોઇનુંય ખરાબ થાય કે કોઇને ખરાબ લાગે તેવા કાર્યો કરશો નહીં. આમ જુઓ તો સાધુનું તો આ કર્તવ્ય જ છે. સદાને માટે મનને વશમાં રાખજે. જપ, તપ, યજ્ઞ વગેરે ઉત્તમ કર્મ કર્યા કરે છે. જનતાનું કલ્યાણ કેન્દ્રમાં રાખીને સત્કર્મ કરજો. નીતિ-નિયમોનું પાલન અવશ્ય કરજો. આ સાંભળીને લમણદાસજી મહારાજે રઘુનંદનદાસજીને પ્રશ્ન કર્યો અહીનાં ક્યા ક્યા નિયમો છે તે કૃપા કરીને મને જણાવો
         રઘુનંદન દાસજી બોલ્યા “હે શિષ્ય!' આ સ્થળે જે કોઇ મહંત તરીકે રહે છે. તેણે વિરક્ત વૈષણવ જ રહેવું. આ સ્થળ ગૃહસ્થોનું નથી. ગામમાં કોઈ દિવસ જવું ન જોઈએ.રામલાલાને કોઇ આમંત્રણ આપે તો
ભગવાનની સાથે જવું જોઇએ. દર વર્ષે મકરસંક્રાતિ પર લાલજી નગરયાત્રા કરે ત્યારે સાથે સાથે
જવું જોઇએ.બહારગામ જવાની ઈચ્છા હોય તો જવું જોઈએ. પણ આવીને પૂર્વના નિયમ અનુસાર ખાધાપીધા  

અનુક્રમિકા

                            અનુક્રમિકા 
––––––––––––––––––––––––––––––––––––––––

  1. પ્રાસંગિક વક્તવ્ય
  2. ભક્તિતત્વ ની મિમાંસા
  3. રામાનંદ સ્વામી ના આશિષ વચન
  4. નરસિંહ દાસજી ના આશિષ વચન
  5. પૂર્વ-વર્તમાન સંતો નું પુણ્યસ્મરણ
  6. સંસ્કાર વિષયક વિચારણા
  7. શિષ્ટાચાર
  8. દિનચર્યા
  9. શ્રી લાલજી મંદિર માં ઉજવાતા વાર્ષિક ઉત્સવો
  10. શ્રી લાલજી મંદિર ની દૈનિક પ્રવુતિઓ
  11. શ્રી રામજી કી પ્રાતઃકાલ કી સ્તુતિ
  12.  શ્રી જાનકીજી કી પ્રાતઃકાલ કી સ્તુતિ
  13. પ્રાતઃ સ્મરણ
  14. શ્રી રામજી કી સાયંકાળ કી સ્તુતિ
  15. શ્રી મહારાનીજી કી સાયંકાળ કી સ્તુતિ
  16. દોહાવલી
  17. શ્લોક
  18. શયન સ્તુતિ
  19. શ્રી રામરક્ષા સ્તોત્ર
  20. શ્રી રામ મધુરાષ્ટક
  21. રાઘવેન્દ્રષ્ટક
  22. રામાષ્ટક
  23. રુદ્રાષ્ટક
  24. શિવ પંચાક્ષર 
  25. નમામિ ભક્ત વત્સલમ
  26. જાય રામ રમા રમનમ
  27. જય જય સુરનાયક
  28. હનુમાન ચાલીશા
  29. હનુમાન અષ્ટક
  30. હનુમાન સ્તવન
  31. હનુમાન આરતી
  32. રામ બાવની
  33. શિવ બાવની
  34. શ્રી ગણેશ અષ્ટોત્તર શતનામાવલિ
  35. શ્રી રામ અષ્ટોત્તર શતનામાવલિ
  36. શ્રી જાનકી અષ્ટોત્તર શતનામાવલિ
  37. શ્રી હનુમાન અષ્ટોત્તર શતનામાવલિ
  38. શ્રી શિવ અષ્ટોત્તર શતનામાવલિ
  39. શ્રી દુર્ગા અષ્ટોત્તર શતનામાવલિ
  40. સાધુ સમાજ માં જમવાના સમય બોલતા જયકાર 
  41. આરતી 


જય જનક નંદિની જગત બંદિની જન આનન્દિની જાનકી
રઘુબીર નયન ચકોર ચન્દીની વલ્લભા પ્રિય પ્રાણ કી 

તવ કંજ પદ મકરન્દ સેવિત યોગી જન મન અલિ કિયે 
કરિ પાન હિયતન આન હિય નિર્વાણ સુખ આનન્દ હિખ 

સુખ ખાની મંગલ જાની જનજિયજાની શરણ જો જતું હૈ
તબ નાથ સબ સુખ સાથ કરી તહી હાથ રીઝી બિકાતું હૈ

બહ્માદી શિવ સનકાદિ સુરપતિ આદિ નિજ મુખ ભાષહીં
તબ કૃપા નયન કટાક્ષ ચિતવની દિવસ નિષિ અભલાષહિ

તનુ પાઇ તુમિહી વિહાઈ જડ મતિ આન દેવહિં સેવહી
હત ભાગ સુર તરૂ ત્યાગ કરી અનુરાગ રેઅહીં સેવહી

યહ આશ રઘુવર દાસકી સુખ રાશિ પૂરણ કીજીયે
નિજ ચરણ કમલ સનેહ જનક બિદેહજા બર દીજિયે

અબ નાથ કરી કરુણા બિલોકહું દેહુ યહ બર માંગઉં
જેહિ જોની જનમો કર્મ બસ તહ રામજી પદ અનુરાગઉં

      

શિવ પંચાક્ષર

                             શિવ પંચાક્ષર 
નાગેદ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાય મહેશ્વરાય 
નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય

મંદાકિનીસલિલચંન્દનચર્ચિતાય,નંદીશ્વરપ્રમથનાથમહેશ્વરાય 
મંદારપુષ્પબહુપુષ્પસુપૂજિતાય, તસ્મૈ મકારાય નમઃ શિવાય

શિવાય ગૌરીવંદનાબ્જવૃન્દ સૂર્યાય દક્ષાધ્વરનાશકય
શ્રી નીલકંઠાય વૃષધ્વજાય,તસ્મૈ શિકારાય નમઃ શિવાય 

વશિષ્ઠ કુમ્ભોદ્વવ ગૌતમાર્ય મુનિદ્રદેવાર્ચિત શેખરાય 
ચંદ્રાર્કશ્વાનરલોચનાય તસ્મૈ વકારાય નમઃ શિવાય
  
યક્ષ સ્વરૂપાય જટાધરાય,પિનાકહસ્તાય સનાતનાય 
દિવ્યાય દેવાય દિગંબરાય,તસ્મૈ યકારાય નમઃ શિવાય 
પંચાક્ષરમિદં પુણ્યં યઃ શિવ સંનિધૌ 
શિવલોકં વા 

ચતુર સંપ્રદાય સાધુ સમાજ જમવાનું જયકારા

      ચતુર સંપ્રદાય સાધુ સમાજ જમવાનું જયકારા 
જેવત સંતન હરિ હર કરે ,ધન પુરુષન કે ભાગ 
તિનકે  ગૃહ   પાવન   ભયે , સંત  પધારે  આજ 
બોલિયો સંતો મધુરસિબાની શ્રી હરે...

  1.  શ્રી મદ્દ્ રામચંદ્ર કી 
  2.  સ્વયં બ્રહ્મ શ્રી રામચંદ્ર કી 
  3. સચિદાનંદ ભગવાન શ્રી રામચન્દ્ર કી 
  4. જ્યોતિ સ્વરૂપ શ્રી રામચંદ્ર કી 
  5.  દશરથ નંદન શ્રી રામચંદ્ર કી
  6.  કૌશિલ્યા નંદન શ્રી રામચંદ્ર કી
  7.  બાલ સ્વરૂપ શ્રી લાલજી મહારાજ કી 
  8.  કૈકેયી નંદન શ્રી રામચંદ્ર કી
  9.  સુમિત્રા નંદન શ્રી રામચંદ્ર કી
  10.  રઘુવંશ મણિ શ્રી રામચંદ્ર કી
  11.  અવધ સરયૂ કી 
  12.  સરયૂ ગિરિજા કી 
  13.  શ્રી રામ જન્મ ભૂમિ કી 
  14.  શ્રી કણક ભવન કી 
  15.  શ્રી રત્ન સિંહાસન કી 
  16.  શ્રી હનુમાન ગઢી કી 
  17.  સુગ્રીવ કિલ્લા કી 
  18.  અંગદ કિલ્લા કી
  19.  લક્ષ્મણ કિલ્લા કી
  20.  લક્ષ્મણ ઘાટ કી 
  21.  સ્વર્ગદ્વાર કી 
  22.  જાનકી ઘાટ કી 
  23.  રામ ઘાટ કી 
  24.  ગુપ્તાર ઘાટ કી 
  25.  પ્રહલાદ ઘાટ કી 
  26.  રાજ ઘાટ કી 
  27.  વાસુદેવ ઘાટ કી 
  28.  વશિષ્ટ કુંડ કી 
  29.  જાનકી  કુંડ કી 
  30.  વિદ્યા  કુંડ કી 
  31.  સૂર્ય  કુંડ કી 
  32.  દાતૂણ કુંડ કી 
  33.  ખજુવાહ  કુંડ કી 
  34.  વિભીષણ  કુંડ કી 
  35.  મણિ પર્વત કી 
  36.  અયોધ્યા ચૌર્યાશી કોશ કી 
  37.  શ્રી મણ આદી નારાયણ કી 
  38.  શ્રી બદ્રી નારાયણ કી 
  39.  શ્રી જગન્નાથ ભગવાન કી 
  40.  રામેશ્વર ધામ કી 
  41.  સાક્ષી ગોપાલ ભગવાન કી 
  42.  તિરુપતિ બાલાજી કી 
  43.  પદ્મનાભ ભગવાન કી 
  44.  રાજીવ લોચન ભગવાન કી 
  45.  સબરી નારાયણ ભગવાન કી 
  46.  દ્વારિકાધીશ કી 
  47.  શ્રી સોમનાથ ભગવાન કી 
  48.  શ્રી નાગેશનાથ ભગવાન કી 
  49.  શ્રી પ્રભાસક્ષેત્ર કી 
  50.  શ્રી વૃન્દાવન ધામ કી 
  51.  બાલકૃષ્ણ લાલ કી 
  52. કાલી મર્દન ભગવાન કી 
  53. ગોવર્ધન નાથ કી 
  54. નંદ નંદન ભગવાન કી 
  55. શ્રી બાકે બિહારી કી 
  56. શ્રી કૃષ્ણ બળદેવ કી 
  57. ગોપીજન વલ્લભ કી 
  58. રાધા કૃષ્ણ ભગવાન કી 
  59.  રમણ રેતી કી 
  60. યમુના મૈયા કી 
  61. ગંગા મૈયા કી
  62. નર્મદા મૈયા કી
  63. કૃષ્ણ કાવેરી કી 
  64. ગોદાવરી મૈયા કી
  65. તાપ્તી ગંગા કી 
  66. ગંડકી મૈયા કી
  67. છીપર ગંગા કી 
  68. હરિહર ધામ કી 
  69. અવંતિકા પુરી કી 
  70. શ્રી વિષ્ણુ કાંચી કી 
  71. શ્રી શિવ કાંચી કી 
  72. દેવ પ્રયાગ કી
  73. કર્ણ પ્રયાગ કી 
  74. નંદ પ્રયાગ કી 
  75. વિષ્ણુ પ્રયાગ કી  
  76. ગુપ્ત પ્રયાગ કી 
  77. ગંગોત્રી ધામ કી 
  78. ગોમુખી ગંગા કી 
  79. જમનોત્રી ધામ કી 
  80. કેદારનાથ ધામ કી 
  81. મંદાકિની ગંગા કી 
  82. ચિત્રકૂટ ધામ કી 
  83. હનુમાનધારા કી   
  84. ગિરનાર પર્વત કી 
  85. રેવતી કુંડ કી
  86. દામોદર કુંડ કી 
  87. મૃગી કુંડ કી 
  88. અન્નપૂર્ણના દેવી કી 
  89. અનસૂયા માત કી 
  90. શારદા દેવી કી 
  91. રંગમહલ કી 
  92. બાવન દ્રારે કી 
  93. શ્રી સિદ્ધેશ્વર હનુમાન કી 
  94. શ્રી ગોવિન્દેશ્વર મહાદેવ કી 
  95. શ્રી બેથડિયા હનુમાન કી 
  96. મુક્તેશ્વર મહાદેવ કી 
  97. લીમડેશ્વર મહાદેવ કી 
  98. હરેશ્વર મહાદેવ કી 
  99. ભૂખનેશ્વર મહાદેવ કી 
  100. શ્રી નિર્મોહીજી મહારાજ કી  
  101. શ્રી જીવનમુક્તદાસ મહારાજ કી 
  102. શ્રી લક્ષ્મણદાસ મહારાજ કી 
  103. શ્રી રઘુનંદનદાસ મહારાજ કી 
  104. શ્રી ભગવાનદાસ મહારાજ કી 
  105. શ્રી રામકૃષ્ણદાસ મહારાજ કી 
  106. શ્રી નાગા રામકૃષ્ણદાસ મહારાજ કી 
  107. શ્રી સુખરામદાસ મહારાજ કી 
  108. શ્રી ગોવિંદદાસ મહારાજ કી 


                     રામ કહે સુખ ઉપજે ,કૃષ્ણ કહે દુઃખ જાય 
                      મહિમા મહાપ્રસાદ કી,પાવો પ્રેમ લગાયે 
બોલીયો સંતો પ્રેમસે મધુરવાણી શ્રી હરે   

સંધ્યા શ્લોક

નીલામ્બુજશ્યામલકોમલાંગં સીતાસમારો પિતવામભાગમ
પાણૌ  મહા  સાયક  ચારુ  ચાપં  નમામિરામં રઘુવંશનાથમ
ભવાબ્ધીપોતં ભરતાગ્રજંતમ,ભક્તિ પ્રિયા ભાનુ કુલ પ્રદીપં
ભૂતાંત્રીનાથં ભુવના ધિપત્યમ ભજામી રામં ભવ રોગ વૈદ્યમ
લોકાભિરામં   રણરંગધીર  , રાજીવ  નેત્રમ  રઘુવંશ  નાથમ
કારુણ્ય  રૂપં   કરુણા  કરંન્તમ  ,શ્રી  રામચન્દ્રં   શરણાં  પ્રપદ્યે
સખેતિ  મત્વા  પ્રસભમ  યદુકતં, હે  કૃષ્ણા હે યાદવ હે સખેતિ
અજાણતા   મહિમાનં    તદેવં ,  મયા    પ્રમાદાત્પ્રયેણ   વાપિ
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ  ત્વમેવ  બંધુશ્ચ્ય સખા ત્વમેવ
ત્વમેવ  વિદ્યા  દ્રવિનં  ત્વમેવ   ત્વમેવ  સર્વં   મમ   દેવ   દેવ
શાન્તાકારં    ભુજગ          શયનં           પદ્મનાભં        સુરેશમ
વિશ્વાધારં      ગગન        સદૃશં         મેઘવર્ણમ        શુભાંગમ
લક્ષ્મી         કાંન્ત         કમલનયનં       યોગીભિધ્યાનગમ્યંમ
બન્દે        વિષ્ણુ       ભવ      ભયહરનં      સર્વ       લોકૈક નાથં 
અચ્યુતં      કેશવં     રામનારાયણં કૃષ્ણ દામોદરં વાસુદેવંહરિમ
શ્રીધરં     માધવં ગોપિકા વલ્લભં જાનકીનાયકં શ્રીરામચન્દ્રં ભજે   

       

જય જય સુરનાયક જન સુખદાયક

 જય જય સરનાયક  જન   સુખદાયક પ્રનતપાલ ભગવંતા ,
ગો  દ્વિજ      હિતકારી    જય   અસુરારી સિંધુસુતા પ્રિય કંતા
પાલન સુર      ધરની   અદ્ભુત  કરની મરમ ન જાનઈ  કોઈ
જો    સહજ   કૃપાલા   દીનદયાલા,  કરહું  ,  અનુગ્રહ   સોઈ
જય  જય   અબિનાની   સબ  ઘટ બાસી વ્યાપક પરમાનંદા
અબિગત   ગોતીતં    ચરિત    પુનીતં   માયારહિત    મુકુંદા
જેહિ   લાગિ  બિરાગી અતિ અનુરાગી બિગત મોહ મુનિવૃંદા
નિસિ બાસર ધ્યાવહિં ગુન ગન ગાવહિં જયતિ સચ્ચિદાનંદા
જેહિં   સૃષ્ટિ    ઉપાઈ   ત્રિબિધ   બનાઈ   સંગ સહાય ન દુજા
સો   કરઉ   અઘારી  ચિંત    હમારી  જાનિ    ભગતિ   ન પૂજા
જો ભવ  ભય  ભંજન  મુનિ  મન રંજન ગંજન બિપતિ બરૂથા
મન  બચ  ક્રમ  બાની  છાડિ  સયાની  સરન  સકલ સુરજુથા
સારદ    શ્રુતિ  શેષા  રિષય   અસેષા  જા કહું કોઉ નહિં જાના
જેહિ   દીન  પિઆરે   બેદ   પુકારે   દ્રવઉ   સો  શ્રી ભગવાના
ભવ    બારિધિ   મંદર  સબ  બિધિ સુંદર ગુનમંદિર સુખપુંજા
મુનિ  સિદ્ધ  સકલ  સુર પરમ ભયાતુર, નમત નાથ પદ કંજા
                         દોહા
જાનિ   સભય    સુર   ભૂમિ   સુનિ   બચન    સમેત      સનેહ
ગગનગિરા       ગંભીર       ભઈ        હરનિ      સોક      સંદેહ



જય સિયારામ હરે પ્રભુ જય સિયારામ હરે

જય સિયારામ  હરે પ્રભુ જય સિયારામ હરે
અખિલ જગત કે પાલક ,કર ધનુ બાણ  ધરે
જય સિયારામ......

કૌશિલ્યા  સુત  રામ  શોભા   અતિ   ભારી
દશરથ  અંજીર  બિહારી  રાઘવ ધનુધારી
જય સિયારામ......

પૂરણ બ્રહ્મ અવતાર ભક્તન હિતકારી
ઋષિ મુનિ ગુણલા ગાવત પાવત ગતિ તારી
જય સિયારામ......

શેષ મહેશ ગણેશ ગુન તારા ગાવે
વેદ પૂરાણ વખાણે પાર ન કોઈ પાવે
જય સિયારામ......

રામચંદ્રજી કી આરતી નિસદિન જે ગાવે
રામકુમાર વખાણે સાકેત હી જાવે
   

પ્રાતઃ સ્મરામિ રઘુનાથ મુખાર્વિંદમ

પ્રાતઃ સ્મરામિ રઘુનાથ મુખાર્વિંદમ મંદ સ્મિતમ મધુરભાસી વિશાલ ભાલમ
કર્ણવિલંબિચલ કુંડળશોબિગન્ડમ કર્ણન્તદીર્ઘનયનંનયનાભિરામં
પ્રાતર્નમામી રઘુનાથ પદારબિન્દમ
                                         વજ્રઅંકુશાદીશુભરેખા સુખાવહં મેં
યોગીન્દ્રમાનસમ ધ્રુવ્રતંસેવ્યમાંનામ
                                          શાપાપહં સપદી ગૌતમ ધર્મપતન્ય
પ્રાતર્ભજામી રઘુનાથ કરારબિદં
 રક્ષોગનાયભયદં વરદં નીજેભ્યઃ
યદ્દાજસંસદી વિભજ્ય મહેશ ચાપં
સીતાકરગ્રહણ મંગલમાપસદ્ય

પ્રાતઃ શ્રયે શ્રુતિનુંતાં રઘુનાથમુર્તિ
નીલામ્બુદોત્પલસીતેતર રત્નનીલામ
આમૂક્ત મૌક્તિકમ વિશેષવિભુષનાઢયાં
ધ્યાવે સમસ્ત મુનીભીન્રીજમુક્તિ હેતુમ

પ્રાતઃ વંદામિ વચસા રઘુનાથનામ
વાગદોષહારી સકલં શમલં નિહંતી
યત્પાર્વતીસ્વપતિના સહભોક્તુંકામાં
ભક્ત્યા સહસ્ત્રહરિનામ સમંજજાપ

યઃ શ્લોકપંચકમિદં મનુજઃ પઠેયુન્રીત્યમ
પ્રભાતસમયે નિયતા: પ્રભુદ્ધા
શ્રીરામ કિંકરજનેશું તે એવં મુખ્યહઃ
ભૂત્વા  પ્રયાન્તિ હરીલોકમનન્ય્લ્ભ્યમ                       

             સંધ્યા સમય કી સ્ટુરિત

હે રામ પુરષોત્તમા  નર  હરે  નારાયણઃ કેશવા

            ગોવિંદા ગરુડ ધ્વજા ગુનનિધે દામોદર માધવા:

હે કૃષ્ણા કમલાપતે  યદુપતે સીતાપતે શ્રીપતે

            વૈકુંઠાધિપતે ચરાચરપતે લક્ષ્મીપતે પાહિમામ

હે ગોપાલક હે કૃપા જલનિધ હે સિન્ધુકન્યાપતે

             હે કંસાન્તક  હે ગજેન્દ્ર કરુણા પારિણ હે માધવા:




 

કસ્તુરી તિલકં લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ 

નાસાગ્રેગજ મૌક્તિકમ કરતલે વેણુડ કરે કંકણમ 

સર્વાંગે હરિ ચન્દનં સુલલિતં કંઠે ચ મુક્તાવલી 
ગોપાસ્ત્રિ પરિવેષ્ટીતો વિજ્યતે ગોપાલ ચુડામણિ :॥



આદૌ  રામ તપોવનાદિ ગમનામ, હતવા મૃગમ કંચનમ |

વૈદેહી હરનામ જટાયુ મરનામ સુગ્રીવ સંભાષણમ્ ||

બાલી નિગ્રહણમ સમુદ્ર તર્ણમ લંકાપુરી દહનામ |

પચ્યાદ રાવણ  કુંભકરણં હન્નમ્ એતાધ્વી રામાયણમ ||



આદૌ દેવકી દેવ ગર્ભ જનનમ ગોપીગૃહે વર્ધનમ 
માયા પુતના જીવ તાપ હરણમ ગોવર્ધનો ધારણમ 
કંસછેદનમ કૌરવાદી હનનં કુન્તી સુતા પાલનં 
એતદ શ્રીમદભાગવતં પુરાણ કથિતં શ્રીકૃષ્ણલીલામૃતમ



શ્રી રંગ કરી શૈલ મંજ્જન ગીરો શેષાચલ સિંહાસનં 

શ્રી કુમમ પુરૂષોતમં ચ બદરી નારાયણં નૈમિષસં

શ્રીમદ્દ દ્વારાવતી પ્રયાગ મથુરાયોધ્યા ગયા પુસ્કરમ

શાલિગ્રામ નિવાસીનો વિજયતે રામાનંદોયમ મુનિઃ 



વિષ્ણો પાદઅવન્તિકામ ગુણવતી મધ્યે ચ  કાંચી પુરિમ 

નાભૉ દ્વારાવતી તથા ચ હદયે માયાપુરીમ પુણ્યદામ 

ગ્રીવા મૂળ મુદા હરન્તિ મથુરાં નાસાગ્ર વારાણસીમ 

એતદ બ્રહ્મ વેદ વદન્તિ મુનીઅયોધ્યાપુરી મસ્તકે 



તુંનેનૈક શર:કરેણ દશધા સંધાન કાલે સતમ

ચોપેઅ ભૂત સહસ્ત્ર લેક્ષગમને કોટિશ્ય કોટીવર્ધને

અંતેચાર્વ નિખર્વ બાણ વિવીધૌ સીતાપતે શોભીતમ

 એતદ બાણ પરાક્રમશય  મહિમા સતપાત્ર દાનં યથા  
           
પાર્થાય પ્રતિબોધિતમ ભગવતા નારાયણેન સ્વયં

વ્યાસેન ગ્રથીતમ પુરાણ મુનિના મધ્યે મહાભારત 



અદ્વેતામૃતવર્ષિનીમ ભગવતિમષ્ટાદશાધ્યાયીની 
અમ્બ અત્ત્વ મનસાદધામી ભગવદ ગીતે ભ્વદ્વેષીનીમ       
નમોસ્તુતે વ્યાસવિશાલ બુદ્ધેફૂલ્લાર બિન્દા યતપત્ર નેત્રે 
યેન ત્વયા ભારત તૈલ પૂર્ણ: પ્રજ્વલીતો જ્ઞાનમય: પ્રદીપ: 











1980

 શ્રી ગોવિંદદાસજી મહારાજ સ્વયં રામજીની સેવા કરતા હતા. એક દિવસ શ્રી લાલજીની સેવા કરવા ગયા ત્યારે પગ લપસી જવાને કારણે પડી ગયા તેના કારણે હાથ અને પગમા મોટા પ્રમાણમાં ઈજા થવાથી અશકત થઈ ગયા.આ બનાવને કારણે ભકતજનો અને શિષ્યો ભેગા થઈ તેમને ઉપચાર અર્થે દવાખાનામાં લઈ ગયા અને ઉપચાર કરાવ્યો. આ સમાચાર સાંભળી રામજી મંદિર, મદનઝાંપા વડોદરાથી શ્રી નવલકિશોરદાસજી મહંતની સેવા માટૅ તોરી આવ્યા અને એમની સેવા કરવાનું કાર્ય કર્યુ.
                  આ સમય દરમ્યાન સુરતવાળા શ્રી રામદેવજી મહારાજની રામકથાનુ આયોજન થયુ. આ પ્રસંગ દરમ્યાન મહંત શ્રી ગોવિંદદાસજીના વરિષ્ઠ શિષ્ય શ્રી નરસિંહદાસજી મહારાજને મહંતાઈનીં વિધી પૂર્ણ કરી.૧૯૯૫ નીં સાલમા શ્રી જયરામદાસજી મહારાજ યાત્રા થી પુન: તોરી ગામમા પરત આવ્યા… તેઑશ્રીએ મહંતશ્રીની આજ્ઞા અને પ્રેરણાથી લોક સંપર્ક કરી તથા શ્રી ખોડીયાર યુવક મડંળના સભ્યોના સહકારથી આર્થિક ફંડ-ફાળો એકઠી કરી લાલજી મંદિર તોરીના મંદિરના નવ નિર્માણની શુભારંભ કર્યો… ૧૯૯૮ માં મંદિરની પુનવ્ભવ્ય પ્રતિષ્ઠા કાર્ય સંપન્ન કર્યુ. આ પ્રસંગે પાલીંતાણાવાળા મહારાજ શ્રી રામદાસજીની વ્યાસપીઠ દ્વારા રામકથાનું આયોજન થયું. આ શુભપ્રસંગૅ શ્રી જયરામદાસજી મહારાજની મહંત તરીકે ચાદરવિધી સંપન્ન થઈ .
               બે વર્ષ પછી મહંતશ્રી ગોવિંદદાસજી મહારાજ તથા શ્રી રામજીલાલાની સેવા-સુશ્રુષા કરી જયરામદાસજી મહારાજ પોતાની સ્વ…ઈચ્છાથી મહંતશ્રી ગોર્વિદદાસજીનીં આજ્ઞા વગર અજ્ઞાત સ્થળે યાત્રા કરવા માટૅ પુન: તોરી ગામ છોડી નીકળી ગયા. આ સમય દરમ્યાન શ્રીનવલકિશોરદાસજી મહારાજ મહંતશ્રીની તથા ભગવાનની સેવા કરતા હતા. મહંત શ્રી જયરામદાસજી સ્વ ઈચ્છા થી તોરી લાલજી મંદિર છોડી ને અજ્ઞાત વાસ જતા રહ્યા  

pranvu pavn kumar

પ્રનવઉં પવનકુમાર ખલ બળ પાવક જ્ઞાનઘન 
જાસુ હદય આગાર બસહિ  રામ  સર  છાપ  ધર  
અતુલીતબલધામં           હેમશૈલા          ભદેહં
         દનુજવણકૃષાનું        જ્ઞાનીનામગ્રગ્ણ્યમ
 સકલગુણનિધાનં                 વાનરાણામધીશં
        રઘુપતિ પ્રિયભક્તમ  વાતજાતં   નમામિ
ગોષ્પદીકૃત્વારિશમ            મશકીકૃતરાક્ષસમ
        અંજનાનંદમ   વીરં  જાનકીશોકનાશનમ
કપિશમક્ષહંતારામ       વંદે         લંકાભયંકારં 
         ઉલ્લંઘહ    સિન્ધો     સલીલં      સલીલં
યઃ            શોક       વન્હિ         જનકતમાંજાય 
        આદાય      તેનૈવ        દદાહ        લંકામ 
નમામિ              તં              પ્રાંજલીરાજનેયમ 
મનોજવં મારુતતુલ્યવેગં  જીતેન્દ્રિયં બુદ્ધિમતામ વરિષ્ટમ
વાતાત્મજં વાનરયુથમુખ્યમ     શ્રીરામદૂતં શરણમ પ્રપદ્યે 
આંજનેય  મતિ  પાટલાનામ          કાંચનદ્રીકમનીયવિગ્રહં
પારિજાતતરુમૂલવાસીનમ      ભાવયામી      પવમાનંદનં 
યત્ર યત્ર રઘુનાથકીર્તનમ    તત્ર  તત્ર કૃત મસ્તકાઅઁજલીમ 
વાષ્પવારીપરિપૂર્ણલોચનામ મારુતિ નમત રાક્ષસાઅંતકામ